[ad_1]
અજાણ્યા લોકોને કેમ ઘરે બોલાવીને આ લોકો મિજબાની કરે છે?
લોકો સામાન્ય રીતે અજાણ્યા લોકોને હળવા-મળવા દેવાનું ટાળતા હોય છે અને ઘરે બોલાવવાનું તો બિલકુલ પસંદ ન કરે, પરંતુ દેશભરમાં કેટલાક લોકો આવી માન્યતાને તોડી રહ્યા છે.
જ્યાં અજાણ્યા લોકોને પોતાના ઘરે આમંત્રિત કરવામાં આવે છે અને પછી લિવિંગ રૂમમાં ચર્ચાઓનો દોર શરૂ થાય છે.
ઝડપભેર બદલાતી જીવનશૈલીની વચ્ચે આ રીતે તેઓ ભારતીય સમાજમાં વિસરાઈ ગયેલી એક પ્રથાને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
[ad_2]
Source link







